CMO Gujarat
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવી અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાના સંકલ્પ સાથે સૌની યોજના, સુજલામ-સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે, અને માનનીય વડાપ્રધાનશ્રીની ગામેગામ પાણી પહોંચાડવાની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીમાં નિર્મિત 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પમ્પ થાય તેવા એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશનને માનનીય વડાપ્રધાનશ્રીના મક્કમ નિર્ધારનું પરિણામ ગણાવવાની સાથોસાથ મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં ઝાલાવાડની માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવી અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાના સંકલ્પ સાથે સૌની યોજના, સુજલામ-સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે, અને માનનીય વડાપ્રધાનશ્રીની ગામેગામ પાણી પહોંચાડવાની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીમાં નિર્મિત 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પમ્પ થાય તેવા એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશનને માનનીય વડાપ્રધાનશ્રીના મક્કમ નિર્ધારનું પરિણામ ગણાવવાની સાથોસાથ મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં ઝાલાવાડની માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
No reviews yet.